25 March 2012

પંક્તિ


  • પુસ્તકનો સાચો ઉદ્દેશ માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે,
         જે પુસ્તક તેમ કરી ન શકે તેનું મુલ્ય અભરાઇ પર એણે રોકેલી જગ્યા જેટલું પણ નથી.
                                                                                                                  - રિચી કોલ્ડર
  • જો ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે તો વિશ્વાસ રાખજો એના પર 
          કાં તો એ તમને ઝીલી લેશે અથવા તો તમને ઉડતા શીખવી દેશે -અજ્ઞાત

  •  તેથી જ લુપ્ત થતાં જાય છે કાચંડા,
             રંગ બદલવાની કળામાં પારંગત છે માનવી.
    • કોઈએ ભગવાનને પૂછ્યું,
                'તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે?'
       
                 ભગવાને જવાબ આપ્યો,
             
                 'એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય, છતાં એ માફ કરી દે...'  - અજ્ઞાત

    • કોઇ નહી ખરીદેગા તેરે સસ્તે હુસૂલ કો, યહા બડે પૈમાને મે ઇન્સાનિયત બીક રહી હૈ   - સંજય રાજયગૂરુ

    • શરીર જળથીઆત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર થાય છે.

    • ક્યાં "ટકવુંઅને ક્યાં "અટકવું આવડી જાય તો જિંદગીમાં ક્યાય દુઃખ રહેતું નથી.

    •  દુનીયામાં સારા માણસોને શોધવાનું બંધ કરી દો...એના બદલે તમે જ સારા બની જાવ...કદાચ બીજા કોઈ માણસની શોધ પુરી થઈ જાય....!!!!
    • બે નદીઓ મળીમળી ને એક થઇ.,બે રસ્તા મળ્યામળીને અલગ થઇ ગયા.  આપણે ન રસ્તા હતાન તો નદી હતા, આપણે તો ઇન્સાન હતાન મળી શકયા ન અલગ થઇ શકયા.   
    •  'જેના માથે એક પણ પૈસાનું દેવું નથી એજ સાચો શ્રીમંત છે,
    •  'આવક વધે તેમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવો, એ જ મનની સ્વચ્છતા અને ઘરની વ્યવસ્થા ટકાવી રાખવાનો રાજમાર્ગ છે,
    •  ''પથારી જેવડી હોયપગ એટલાજ લાંબા  કરવા'…
    • બીજાને નવડાવી નાખવાની કુશળતા જેના હાથમાં ન હોય એને આજે કદાચ 
              "ડફોળ" શબ્દથી નવાજવામાં આવી રહ્યો છે.

    • ત્રણ પ્રકારે રહેવાનું પસંદ કરો
    -                                        સંપતિમાં સહાયક ભાવથી.
                                      મૈત્રીમાં વિશ્વાસ ભાવથી.
                                      ભક્તિમાં સમપર્ણ ભાવથી.
    • બે અક્ષરનું લકઅઢી અક્ષરનું ભાગ્ય, ત્રણ અક્ષરનું નસીબ, સાડા ત્રણ અક્ષરની કિસ્મત, આ બધા ચાર અક્ષરની મહેનતથી નાના જ છે


    0 comments:

    Post a Comment