મિત્રો, મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નો
સુરત અને બોટાદ એમ બંને જગ્યાએ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
બંને સ્થળે સાહિત્યરસિકોએ પુસ્તકને ખૂબ આવકાર્યું...
કાર્યક્રમની થોડી તસવીર..
સુરત ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમની તસવીર
ઉપરના ફોટામાં જમણેથી સુરત જીલ્લા શિક્ષણાધિકારી શ્રી યુ.એન.રાઠોડ સાહેબ,
ડૉ.શશિકાંત શાહ શાહેબ, ગુજરાત કલા પ્રતિષ્ઠાનના મહામંત્રી રમણીકભાઈ ઝાંપડીયા, હું અને
કાર્યક્રમનું સંચાલન કરતા મારા ખાસ મિત્ર કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ...
બોટાદ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમની તસવીર
ઉપરના ફોટામાં ડાબેથી બોટાદ એલ.આઈ.સી. ના જી.એમ. સોરઠીયા સાહેબ,
બોટાદ ડી.વાય.એસ.પી. તેજસ પટેલ સાહેબ, ઢસાના જાણીતા સાહિત્યકાર મનોહર ત્રિવેદી સાહેબ,
હું અને પુસ્તકના ચિત્રકાર મારા અનુજ અનિલ મકવાણા..
0 comments:
Post a Comment