મિત્રો, મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નો લોકાર્પણ કાર્યક્રમ તા.૨-૫-૧૪ ના રોજ સુરતમાં કાનજીભાઈ દેસાઈ શિક્ષણભવન ખાતે યોજાઈ ગયો..આ પુસ્તક વિશે ડૉ.શશિકાંત શાહ સાહેબે "ગુજરાતમિત્ર" ની મંગળવારની એમની કોલમમાં ખૂબ જ સરસ રીતે નોંધ લીધી એ મારા માટે ખૂબ જ આનંદદાયક ઘટના હતી..
0 comments:
Post a Comment