22 June 2014

"ગુજરાતમિત્ર" વર્તમાનપત્રમાં પ્રગટ થયેલો લેખ


મિત્રો, મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નો લોકાર્પણ કાર્યક્રમ તા.૨-૫-૧૪ ના રોજ સુરતમાં કાનજીભાઈ દેસાઈ શિક્ષણભવન ખાતે યોજાઈ ગયો..આ પુસ્તક  વિશે ડૉ.શશિકાંત શાહ સાહેબે  "ગુજરાતમિત્ર" ની મંગળવારની  એમની કોલમમાં ખૂબ જ સરસ રીતે નોંધ લીધી એ મારા માટે ખૂબ જ આનંદદાયક ઘટના હતી..

0 comments:

Post a Comment