04 September 2014

સુખ ગયું'તું એજ રીતે - કિરણસિંહ ચૌહાણ


મિત્રો, મારા ખાસ મિત્ર કિરણસિંહ ચૌહાણની આ નવી તરો-તાજા ગઝલ. 
આ ગઝલને ફેસબુક ઉપર ઢગલો કોમેન્ટ્સ મળેલી. આ ગઝલ વાંચીને ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસ સાહેબે કિરણભાઈને ફોન કરી અભિનંદન આપ્યા અને પોતાના નેક્સ્ટ આલબમમાં પોતાના અવાજમાં ગાવાની અનુમતિ પણ માંગી..મનહર ઉધાસ સાહેબના મધુર કંઠમાં આ ગઝલને સાંભળવી ગમશે.  પણ ત્યાં સુધી આ ગઝલને વાંચીને માણીએ...


2 comments: